सीधे मुख्य सामग्री पर जाएं

ડીસા પત્રકાર એકતા સંગઠનની મહેનતથી ઉત્તરપ્રદેશના એક પરિવાર ને વતન જવા મળી મજૂરી......

ડીસા પત્રકાર એકતા સંગઠનની મહેનતથી ઉત્તરપ્રદેશના એક પરિવાર ને વતન જવા મળી મજૂરી......

ડીસાના મામલતદાર પારધી સાહેબએ મજૂરી આપી માનવતાની મહેક પસરાવી..........
     મળેલ માહિતી મુજબ ગઈકાલે એક ઉત્તરપ્રદેશના એક પરિવારે ડીસા મામલતદાર પાસે પોતાની માતાના અવસાનથવાથી જવાની પરવાનગી માંગી હતી.અને આ બાબતે બનાસકાંઠા કલેકટરશ્રી ને ગુહાર પણ લગાવી હતી.આ બાબતે ડીસાના બાહોશ અને લોકોની માંગણીને સમજી તેમની મદદરૂપ બનતા મામલતદાર પારધી સાહેબે તાત્કાલિક ઉપરી અધિકારી સાથે વાતચીત કરી આ દુઃખી પરિવાર ને માતાના અવસાન માં જવાની મજૂરી અપાવી હતી.આ સમગ્ર બનાવમાં જ્યારથી આ પરિવાર પર માતાના અવસાનની ખબર પડતાં આભ તૂટી પડ્યું હતું.અને ડીસામાં કોઈ ઓળખાણ ના ધરાવનાર આ ઉત્તરપ્રદેશના રાઠોડ પરિવાર કચેરીમાં ચક્કર મારી રહ્યો હતો.એ સમયે આ દુઃખી પરિવાર પર ડીસા પત્રકાર એકતા સંગઠન અમુક સભ્યોની નજર પડતા તેમનાથી વાતચિત કરતા તેમની વતન જવા પડી રહી મુશ્કેલીઓ વિશે કહ્યું હતું.એ સમયે ડીસાના આ પત્રકાર મિત્રોએ તેમની બનાસકાંઠાના લગતા વળગતા અધિકારીઓથી વાતચીત કરી હતી.અંતે આ બાબતે ન્યૂઝમાં જાહેરાત કરતા .ઉપરી અધિકારીશ્રી તરફથી નિર્ણય લઈ ઉત્તરપ્રદેશમાં જવાની પરવાનગી આપી હતી.મજૂરી મળતા આ પરિવારે ડીસા પત્રકાર એકતા સંગઠનનો ખુબ ખુબ આભાર માન્યો હતો..તેમજ તમારી મહેનતથી માતાના અવસાન માં જવાની પરવાનગી મળી છે તેવું વ્યક્ત કર્યું હતું.આમ ડીસા બનાસકાંઠા ના અધિકારીઓ અને પત્રકાર એકતા સંગઠનના પ્રયાસોથી પરિવાર ઉત્તરપ્રદેશ જવા રવાના થયો હતો.....

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..