सीधे मुख्य सामग्री पर जाएं

કોવિડ 19 હોસ્પિટલ ભણસાલીમાં કોરોનામાં ફરજ બજાવતા વોરિયસને વિદાય અપાઈ...

કોવિડ 19 હોસ્પિટલ ભણસાલીમાં કોરોનામાં ફરજ બજાવતા વોરિયસને વિદાય અપાઈ...

         કોરોના વાયરસમાં જો કોઈનું અમૂલ્ય અને અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.તે આરોગ્યનો સ્ટાફ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકસેવા સર્વોપરી એજ લક્ષય સાથે કોરોના મહામારીમાં મેદાનમાં લડવા ઉતરેલા તમામ યોદ્ધાને આજે ડીસા ધારાસભ્ય તરફથી સન્માન ભરી વિદાય આપવામાં આવી.
ડીસા ભણસાલી હોસ્પિટલમાં કોરોનામાં ફરજ બજાવતા આરોગ્ય વોરિયર્સ ને આજે ડીસા દિપક હોટલમાં એક નાનકડૉ સન્માન રાખી આશરે 14 વોરિયસને સન્માનિત કરવામાં આવ્યા હત.સતત 25 દિવસ પોતાના જીવની ચિતા કર્યો વગર.કોરોનાના ના દર્દીઓને મદદરૂપ બની સેવા કરી તેમની સેવા કરી તેમના આરોગ્યની સતત પરવા કરી જલ્દી સ્વસ્થ કરવા મહેનત કરી રહ્યા છે...આ સેવાની ડીસાના બાહોશ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તરફથી એક સન્માનપત્ર આપી.તેમના તરફથી કરેલી ને સન્માનિત કર્યા હતા...આ વિદાય સમયે  ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ એ જણાવ્યું કે આ તમામ આરોગ્યના કર્મચારીઓને ખૂબ અભિનંદન તેમજ તેમને જે લોકોની સેવા કરી દેશની સેવામાં જે મહત્વનો ભાગ ભજવ્યો છે.તે ખરેખર લાજવાબ છે.વધુમાં જણાવ્યું કે આ તમામ લોકોએ પોતાના પરિવારથી દૂર રહી જે સેવા આપી છે તે અમૂલ્ય છે.જે કદીપણ ભૂલવી નહિ શકાય...તેમજ આ તમામ આરોગ્ય સ્ટાફ તરફથી ધારાસભ્ય શશીકાંતભાઈ ને તેમના આવનાર 17/5/2020ના જન્મદિનની ખુબજ શુભકામનાઓ પાઠવીને એક મોમેન્ટો ગિફ્ટ ભેટ આપી.તેમનો આભાર વ્યક્ત કર્યો હતો....ધારાસભ્ય શશીકાંતભાઈ તરફથી પણ તેમને હમેશા મદદરૂપ બનવાનું આશ્વાસન આપવામાં આવ્યુ હતું...સતત દિવસ રાત ખડેપગે રહી જનતાની ડીસાના લોકોની આરોગ્યની ચિંતા કરી જે સેવા આપી છે તે કદાપિ ભૂલી નહિ શકાય..તેમજ આવા યોદ્ધાનું સન્માન એક ખુબજ નાનકડી વાત છે આ સન્માન આપી હું તેમના આ કાર્યને સન્માનિત કરી હું ખુબજ ગર્વ મહેસુસ કરૂ છુ. આજે દિપક હોટલમાં કાર્યકમમાં અંદાજીત 14 વોરિયસને વિદાય અપાઈ હતી...આ સમયે ડીસાના આરોગ્ય અધિકારી ડો.હરિયાણી સાહેબ /ડીસા તાલુકા આસિસ્ટન્ટ tho .ડો.કે.પી.દેલવાડીયા/ડો.જિનલબેન./ડો.બારોટ સાહેબ.તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહી આ તમામ યોદ્ધાની કોરોનામાં કરેલી કામગીરી માટે સન્માન આપ્યું હતું...જીવનમાં ખૂબ પ્રગતિ કરો..એવી સર્વે શુભેચ્છાઓ આપી હતી...

જી એક્સપ્રેસ ન્યુઝ નેટવર્ક 
મો : ૯૮૯૮૪૦૭૪૫૭

       

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..