सीधे मुख्य सामग्री पर जाएं

દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....

બનાસકાંઠા........પાલનપુર..

દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....

પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરતા મીડિયાકર્મીઓ
સરકાર કે સ્વૈરિછક સંસ્થાઓએ મીડિયાકર્મી પાસે કામ કરાવવું છે પણ નોંધ લેવાતી નથી

:- હાલમાં દેશભર માં કોરોના મહામારી એ કહેર મચાવી રાખ્યો છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ઠેર ઠેર જગ્યાએથી લોકો પોતાના ધંધા રોજગાર છોડી પોતાના માદરેવતન વતન ની વાટ પકડી છે ત્યારે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દેશની ચોથી જાગીરી ગણાતા મિડીયા કર્મીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જીવના જોખમે કોરોના સામે લડત લડી મોતની પણ પરવા કર્યો વગર ખડેપગે રહી દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરી ને મિડીયા દ્વારા મોટી નામના પણ મળેલ છે. પરંતુ મિડીયા દ્વારા કોરોના વોરિર્યસૅ તરીકે  કરવામાં આવી રહેલી કામગીરી ને સરકાર કે સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કોઇ જ મહત્વ આપવામાં આવતું નથી. બનાસકાંઠાના અમુક  તાલુકાઓમાં પત્રકારોને સન્માન અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પાલનપુરમાં તાજેતરમાં ચૌધરી યુવાનો દ્વારા પત્રકાર નું સન્માન કરવામાં આવ્યું હતું તો આવી પ્રેરણાઓ બીજી સંસ્થાઓ દ્વારા  કેમ લેવામાં આવતી  નથી. પત્રકારોને પણ પોતાનું સ્વાભિમાન હોય છે. પત્રકારો ફક્ત વાહ વાહ કરવા માટે હોય  છે? શુ? પત્રકારો નો ઉપયોગ મોટી નામના મેળવવા જ કરવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને જ્યારે પ્રેસનોટ આપવાની હોય છે ત્યારે પત્રકારોના નંબર મળી જતા હોય છે ત્યારે લોકડાઇન માં પત્રકાર મિત્રો નું પરિવારનું ગુજરાન કેવું ચાલે છે તે કોઈ સંસ્થા પૂછવા આવી? એક કડવી હકીકત પણ સત્ય નજર અંદાજ કરી શકાય નહીં .જેથી દેશની ચોથી જાગીરી કહેવાતા પત્રકાર આલમ માં ઘેરા પ્રત્યાધાતો જોવા મળી રહ્યા છે.

મનુ ભાઈ પરમાર



इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..