सीधे मुख्य सामग्री पर जाएं

બનાસકાંઠાની ન મળી વતનની ભૂમિ અંતે આર્મેનિયામાં શ્વાસ છોડ્યા..

ભૂમિ ચૌધરી 20 દિવસથી હતી જીવલેણ બીમારીમાં..

બનાસકાંઠાની ન મળી વતનની ભૂમિ અંતે આર્મેનિયામાં શ્વાસ છોડ્યા..


અરમેનિયા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે યુવતી જીવલેણ બીમારી થતા  જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી.આ બીમાર યુવતીને એર એમ્બ્યુલન્સથી ભારત લાવવા તેના પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી છે.પંરતુ ભારત આવે તે પહેલા તેનુ મોત નિપજતા પરીવારમાં શોક છવાયો છે..
બનાસકાંઠાના પાલનપુરના વાસણા જગાણા ના વતની અને પાલનપુર માં રહેતી ભૂમિ ચૌધરી બે વર્ષ અગાઉ અભ્યાસ અર્થે વિદેશ અરમેનિયા ગઇ હતી અને ત્યાં મેડિકલ નો અભ્યાસ કરી રહી હતી ત્યારે અચાનક તેને માથામાં દુખાવો થતા સારવાર અર્થે અરમેનિયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.અને સારવાર દરમ્યાન આ યુવતીને એનસેફાલોમન ઝાઈટીસ એટલે કે મગજમાં સોજો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેની હાલત વધુ નાજુક બનતા શરીરના અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ ગયેલને યુવતી ગંભીર બીમારીમાં સપડાઈ જતા ત્યાંના તબીબો એ હાથ અધ્ધર કરી દીધા હતા. યુવતી છેલ્લા ૨૦ દિવસ થી હોસ્પિટલમાં દાખલ છે અને હવે ત્રણ દિવસથી વધુ જીવી શકે તેવી સ્થિતિ ન હોવાનું અરમેનિયાના તબીબો એ જણાવ્યું છે જેથી ત્યાં રહેલી તેની બહેન સિધ્ધિ અને બીજા મિત્રોએ પાલનપુર તેના પિતા નરસિંહભાઈ ચૌધરીને જાણ કરેલી અને ભારત લાવવા પ્રયત્નો હાથ ધરેલ જેમાં સિધ્ધિ ચૌધરી એ ટ્‌વીટ કરી ભારત દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત રાજકીય આગેવાનો, અભિનેતાઓ અને સામાજિક અગ્રણીઓ પાસે ભારત લાવવા મદદ માગેલ અને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત લાવવા માગણી કરી હતી.પંરતુ કોરોનાના કહેરના કારણે ફ્‌લાઇટ સેવા બંધ હોવાના કારણે ભારત લાવવી મુશ્કેલ હતી ત્યારે દેશના નેતાઓ મદદ કરે તેવી અપીલ કરી હતી. ભૂમિની બહેન સિધ્ધિ અને અન્ય પાંચ મિત્રો હાલ અરમેનિયામાં છે તેઓ ભૂમિની સારસંભાળ રાખી હતા.અને તેઓ દ્વારા હવે મદદ કરવામાં અસમર્થ થતા ભારત સરકાર પાસે મદદ માંગી હતી. તો તેના પિતા નરસિંહભાઈ અને સગાઓ પણ ભૂમિને ભારત લાવી અને અહિયાના તબીબો સારવાર કરે અને બચે તે માટે દોડધામ કરી હતી.પરંતુ ભારત આવે તે પહેલા તેનું અવસાન થતા પરીવારમાં શોક છવાયો છે......

    G Express News Network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..