सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अक्तूबर, 2022 की पोस्ट दिखाई जा रही हैं

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ જગદિશચંદ્ર શંકરલાલ મોદી ને બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મનોનીત..

મોદી સમાજ ના આગેવાન અને શ્રી ડીસા કરીયાણા મરચન્ટ એસોસિયેશન ના પ્રમુખ, શ્રી જગદિશચંદ્ર શંકરલાલ મોદી ને બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે મનોનીત કરવામાં આવેલ છે.. દરેક સમાજ ને સાથે રાખી ને હર હમેશા લોકોના દિલમા જગ્યા કરનાર જગદિશચંદ્ર શંકરલાલ મોદી એ કોરોના વેરીયસ તરીકે ડીસા એસડીએમ સાહેબ ના હાથે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા..  કોંગ્રેસ પાર્ટી ની વિચાર ધારા ને સમાજ અને જનતા મા જવાબદારી પુર્વક નીભાવી ને ઓબીસી સમાજ ને ન્યાય આપવા માટે તત્પર રહેતા જગદિશચંદ્ર મોદી એ કોંગ્રેસ સમિતિ એ નવીન જવાબદારી આપતા દરેક સમાજ ના સ્નેહી મિત્રો વડીલો એ અભિનંદન નો વરસાદ વરસાવ્યો.. શુભેચ્છા અને શુભકામના આપેલ ખરે ખર અત્યારે જ્યારે રાજકારણમાં જતા લોકો ને સમાજ સેવક તરીકે સારા સ્વચ્છ છીબી ધરાવતા લોકો ને આવકારતા હર્ષ ની લાગણી અનુભવીએ છીએ.. રિપોર્ટ : નીરજ બોરાણા બનાસકાંઠા 

શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લા મંત્રી  રાજકોટ ના વતની અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકાડૉ. કુંજલ ત્રિવેદીજી  ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.    ગત રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રવાદી આ સ્વદેશી સંસ્થા છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને ખૂબ સરસ સામાજિક સેવાઓ આપી રહી છે. આ કલબ નો ફાઉંડેશન ડે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ ખૂબજ સાદગી થી પદ શોભાવી ગયેલ ભારત ના પ્રધાન મંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ના જન્મ દિવસે ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ દ્વારા ૧૪ મોં ફાઉંડેશન ડે બંસરી રીસોર્ટ ગ્રામ ભારતી ખાતે યોજાઈ ગયો,    આ કાર્યક્રમ માં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ પદાધિકારીઓ અને સદસ્યો એ સમૂહ માં વંદે માતરમ્ રાષ્ટ્ર ગાન અને ઇંડિયન લાયન્સ નું એન્થમ ગીત ગાયું    આ કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ ઇ .લા શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા સંસ્થા ના કાર્યો ની વિગત જણાવી, સભ્યો ને ફાઉન્ડેશન દિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવી    આ કાર્યક્રમ માં ઇ. લા શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઉપાધ્યક્ષ ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વ