सीधे मुख्य सामग्री पर जाएं

શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકા ડૉ. કુંજલ ત્રિવેદી ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લા મંત્રી  રાજકોટ ના વતની અને શંખેશ્વર કોલેજના સંસ્કૃત અધ્યાપિકાડૉ. કુંજલ ત્રિવેદીજી  ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગરના સ્થાપના દિવસે બંસરી રીસોર્ટ ખાતે ઉજવણી માં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

   ગત રોજ ગાંધીનગર ખાતે રાષ્ટ્રવાદી આ સ્વદેશી સંસ્થા છેલ્લા ઘણા સમયથી ચાલે છે અને ખૂબ સરસ સામાજિક સેવાઓ આપી રહી છે. આ કલબ નો ફાઉંડેશન ડે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ ખૂબજ સાદગી થી પદ શોભાવી ગયેલ ભારત ના પ્રધાન મંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જી ના જન્મ દિવસે ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ દ્વારા ૧૪ મોં ફાઉંડેશન ડે બંસરી રીસોર્ટ ગ્રામ ભારતી ખાતે યોજાઈ ગયો,
   આ કાર્યક્રમ માં સૌ પ્રથમ દીપ પ્રાગટય કરવામાં આવ્યું ત્યાર બાદ તમામ પદાધિકારીઓ અને સદસ્યો એ સમૂહ માં વંદે માતરમ્ રાષ્ટ્ર ગાન અને ઇંડિયન લાયન્સ નું એન્થમ ગીત ગાયું 
  આ કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ ઇ .લા શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા સંસ્થા ના કાર્યો ની વિગત જણાવી, સભ્યો ને ફાઉન્ડેશન દિવસ ની હાર્દિક શુભેચ્છા પાઠવી 
  આ કાર્યક્રમ માં ઇ. લા શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઉપાધ્યક્ષ ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા સંસ્થા વિશે વાત કરી હતી અને હવે પછીના કાર્યક્રમ ઓછા ખર્ચે કરવાનું સૂચન કર્યું હતું.
 આ કાર્યક્રમ માં ઇ. લા શ્રી જ્યોતિ બેન માંગનાણિ પ્રોજેકટ ચેરમેન, ઈ. લા શ્રી સંજીવ યાદવ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું..

 આ કાર્યક્રમ માં માવાની કેક કાપી ઇંડિયન લાયન્સ ગાંધી નગર નો જન્મ દિવસ ઉજવાયો હતો. આ કાર્યક્રમ માં પ્રોફૅસર ડૉ કુંજલ ત્રિવેદી એ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. 
આ કાર્યક્રમ માં શ્રી પ્રમુખ શ્રી વિમલા બેન યાદવ દ્વારા તમામ પદાધિકારીઓ અને સદસ્યો ને ફાઉંડેશન જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી  સાથે સાથે આગામી કાર્યક્રમો અને  પ્રોજેક્ટ  અંગે વિશેષ ચર્ચા  કરવાં આવી હતી ..
આ કાર્યક્રમ માં શ્રી અંકિત યાદવ, શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ, શ્રી રાજેશ ગુપ્તા જી, શ્રી અરમાન યાદવ, શ્રી પર્થેશ યાદવ શ્રીમતી પર્વતી બેન પટેલ, શ્રી મમતા બેન, અસ્મિતા બેન ચૌહાણ ઉષા બેન ચૌહાણ, ગીતાંજલિ ગુપ્તા, મમતા બેન, વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ શાનદાર રીતે ફાઉંડેશન ડે ઉજવાયો હતો 
 અંત માં આભાર વિધિ શ્રી મૌલિક આસોડિયા દ્વારા કરવામાં આવી હતી.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..