सीधे मुख्य सामग्री पर जाएं

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान

श्रीमान आयुक्त महोदय
नगर परिषद बालोतरा

निवेदन है कि नाहटा अस्पताल के पास पुराना अंडर ब्रिज कही दिनो से भरा पड़ा हुआ है बरसात बन्द हुए भी 10 दिन के ऊपर हो चुके है लेकीन आज तक नगर परिषद ने इसकी सफाई नही करवाई है गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है ज्यादा दिन गंदा पानी पड़े रहने से इसमें दुर्गंद हो गयी है।
 गंदे पानी की दुर्गंद नाहटा हॉस्पिटल तक जा रही है जनहित के इस कार्य को आप तुरंत करावे साथ ही शहर के मौसमी बीमारी का प्रकोप बढ़ गया है अभी तक बबुल की झाड़िया कटिंग व DDT पाउडर छिड़काव तथा फॉगिंग स्प्रे भी नही सुरु हुआ है यदि समय रहते हुए शहर में सफाई व्यवस्था नही सुधारा गया तो यह मौसमी बीमारिया विकराल रूप धारण कर सकती है। 
आज ही सफाई निरशको व हल्का जामेदारो को इस कार्यो हेतु निर्देशित करावे। 
                         
निवेदित : मदनराज चोपड़ा, पूर्व मंडल अध्यक्ष भाजपा

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા માં 174 ગુનામાં ઝડપાયેલા 69 લાખના દારૂનો નાશ કરાયો..

ડીસા માં 174 ગુનામાં ઝડપાયેલા 69 લાખના દારૂનો નાશ કરાયો.. ડીસા તાલુકા, ડીસા શહેર ઉત્તર અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ની હદમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાનો કોર્ટના આદેશ થી નિકાલ કરવાનું આયોજન હાથ ધરાયું હતું.. નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહાબેન પંચાલ, ડીવાયએસપી સી.એલ.સોલંકી, તાલુકા પીઆઇ વી.જી. પ્રજાપતિ, ઉત્તર પીઆઇ એસ.ડી.ચૌધરી, દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈ, નશાબંધી અધિકારી ની ઉપસ્થિતિમાં ડીસાના એરપોર્ટ મેદાન માં શનિવારે દારૂનો જથ્થો જમીન પર પાથરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.. ટીમો દ્વારા પકડાયેલ દારૂના 174 ગુનામાં 35,193 બોટલ કુલ કિંમત રૂપિયા 68,98,265નો દારૂ પકડવામાં આવ્યો હતો, જે મુદ્દામાલ કોર્ટના આદેશથી નાશ કરવામાં આવ્યો હતો..