सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

मई, 2020 की पोस्ट दिखाई जा रही हैं

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અમદાવાદથી આવેલા યુવક નો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો ...

અંબાજી બ્રેકિંગ... બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં અમદાવાદથી આવેલા યુવક નો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો ... અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રકાશ નારણભાઈ વાલ્મિકી નો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ નોંધાયો.... 29 તારીખે લેવાય હતો અમદાવાદમાં સેમ્પલ અને તે યુવક 30 તારીખે રાત્રે અંબાજી આવ્યા હતા અને 31 તારીખે  રિપોર્ટ પોઝિટિવ આવતા પાલનપુર સારવાર અર્થે મોકલાયા..... પ્રકાશ નારણભાઈ વાલ્મીકિના પરિવારજનોને હોમકોરોન્ટાઈન કરાયા... પ્રકાસ નારાયણભાઈ વાલ્મિકી અંબાજી ના કેલાસ ટેકરી નીચેના ભાગમાં રહેતા હતા.....                                                         રિપોટર હિતેશ જોશી અંબાજી G express news network

कृषि राज्यमंत्री कैलाश चौधरी ने निवास पर परिजनों और कार्यकर्ताओं के साथ बिताया समय, रेडियो पर मन की बात सुनी तथा पक्षियों के लिए लगाए परिंडे

2022 तक किसानों की आय दोगुनी करने के लक्ष्य में कोरोना संकट बना बाधक, फिर भी 10,000 एफपीओ के दम पर हम इसे पूरा करेंगे : केंद्रीय मंत्री कैलाश चौधरी कृषि राज्यमंत्री कैलाश चौधरी ने निवास पर परिजनों और कार्यकर्ताओं के साथ बिताया समय, रेडियो पर मन की बात सुनी तथा पक्षियों के लिए लगाए परिंडे बालोतरा(बाड़मेर ) केंद्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री कैलाश चौधरी ने रविवार को अपने बालोतरा स्थित निवास पर प्रेसवार्ता को सम्बोधित किया। इस दौरान कैलाश चौधरी ने कहा कि कोरोना संकट के बावजूद हम 2022 तक किसानों की आय दोगुनी करने के लक्ष्य को एफपीओ के माध्यम से हासिल करने में सफल होंगे। मोदी सरकार किसान और कृषि को आगे बढ़ाने के लिए अगले पांच साल के लिए 5000 करोड़ रुपये खर्च करने जा रही है। किसानों को आर्थिक सहायता देकर उन्हें समृद्ध बनाने का प्लान केंद्र सरकार कर रही है। इसके लिए उन्हें एक कंपनी बनानी यानी किसान उत्‍पादक संगठन (FPO) बनाना होगा। सरकार ने 10,000 नए किसान उत्पादक संगठन बनाने की मंजूरी दे दी है। आम किसानों को होगा सीधा फायदा : कृषि राज्यमंत्री कैलाश चौधरी ने कहा कि एफपीओ लघु

टिड्डी नियन्त्रण के लिए रणनीति बनाकर प्रभावी कार्यवाही करे- चौधरी

टिड्डी नियन्त्रण के लिए रणनीति बनाकर प्रभावी कार्यवाही करे- चौधरी केन्द्रीय कृषि राज्यमंत्री ने की कोविड-19 सहित पेयजल-विद्युत आपूर्ति की समीक्षा बाडमेर, 30 मई : केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री कैलाश चौधरी ने कहा है कि पिछली बार की बजाय इस बार अधिक बडे़ टिड्डी दलों के हमले की संभावना को देखते हुए जिले में संसाधानों की संख्या को बढाकर पुख्ता रोकथाम के इन्तजाम सुनिश्चित किए जाए। वह शनिवार सांय कलक्ट्रेट कांफ्रेन्स हॉल में जिले में कोविड-19, टिड्डी नियंत्रण गतिविधियों तथा पेयजल एवं विद्युत आपूर्ति व्यवस्था की समीक्षा कर रहे थे। इस अवसर पर केन्द्रीय कृषि राज्यमंत्री चौधरी ने कहा कि इस बार टिड्डी बडी चुनौती है, ऐसे में रणनीति बनाकर प्रभावी कार्यवाही की जाए। उन्होने स्पष्ट कहा कि टिड्डी नियंत्रण के लिए युद्ध स्तर पर कार्य करते हुए किसी प्रकार की कौताही न बरती जाए। उन्होने कहा कि टिड्डी हमले वाले क्षेत्रों में रोकथाम के लिए संसाधन शीध्र उपलब्ध हो इसके लिए कार्ययोजना बनाकर कार्यवाही की जाए। उन्होने कहा कि जिले में टेªक्टर एवं टेªक्टर माउण्टेड स्प्रेयर की संख्या में बढोत

पूर्व मंत्री भंवरलाल शर्मा के निधन पर र्दी श्रद्धांजलि

पूर्व मंत्री भंवरलाल शर्मा के निधन पर र्दी श्रद्धांजलि  बालोतरा। भाजपा के पूर्व प्रदेशाध्यक्ष एवं पूर्व मंत्री भंवरलाल शर्मा के निधन पर गहरा शोक प्रकट कर श्रद्धांजलि दी।  भारतीय जनता पार्टी व्यवसायिक प्रकोष्ठ के प्रदेश सह संयोजक एवं जनसेवक स्व. श्री चंपालाल बांठिया चेरीटेबल ट्रस्ट अध्यक्ष गणपत बांठिया ने जयपुर स्थित प्रदेश भाजपा मुख्यालय पहुंचकर भाजपा के वरिष्ठ नेता एवं पूर्व प्रदेशाध्यक्ष भंवरलाल शर्मा की पार्थिव देह के अंतिम दर्शन कर श्रद्धा सुमन अर्पित किए। बांठिया ने पूर्व गृहमंत्री गुलाबचंद कटारिया के साथ शर्मा के शोकाकुल परिजनों को ढ़ांढ़स बंधाकर गहरी शोक संवेदनाएं व्यक्त की। बांठिया ने बताया कि पूर्व विधायक चंपालाल बांठिया से भंवरलाल शर्मा के घनिष्ठ संबंध थे। उन्होंने कई वर्षों तक साथ में काम किया था। शर्मा जनसंघ से भाजपा में जीवनभर अपनी सेवाएं देते रहे उनका कार्यकर्ताओं के साथ सीधा जुड़ाव था एवं प्रदेश में भाजपा के शिल्पकार थे। शर्मा हमेशा कार्यकर्ताओं के दिलों में रहेंगे एवं उनसे हमेशा प्रेरणा मिलती रहेगी। G express news network

केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री चौधरी कल बाड़मेर दौरे पर

केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री चौधरी कल बाड़मेर दौरे पर कोविड-19, टिड्डी नियंत्रण तथा पेयजल एवं विद्युत आपूर्ति की समीक्षा करेंगे रिपोर्ट मनोहर बोराणा बाड़मेर, 29 मई। केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री कैलाश चौधरी बाड़मेर जिले की दो दिवसीय यात्रा पर रहेंगे। इस दौरान वे चिकित्सालय के निरीक्षण सहित कोविड-19, टिड्डी नियंत्रण तथा पेयजल एवं विद्युत आपूर्ति व्यवस्थाओं की समीक्षा बैठक लेंगे। निर्धारित कार्यक्रम के अनुसार केन्द्रीय कृषि एवं किसान कल्याण राज्यमंत्री चौधरी शनिवार 30 मई को प्रातः 10 बजे बालोतरा में चिकित्सालय तथा कोविड-19 मरीजों के आइसोलेट केन्द्र का जायजा लेंगे। इसके पश्चात् वे सांय 5 बजे कलेक्ट्रेट कांफ्रेन्स हॉल में कोविड-19, टिड्डी नियंत्रण तथा पेयजल एवं विद्युत आपूर्ति व्यवस्था की समीक्षा बैठक लेंगे। इसके पश्चात् चौधरी चिकित्सालय एवं कोविड-19 आइसोलेट केन्द्र का निरीक्षण करेंगे तथा रात्रि विश्राम बालोतरा में करेंगे। चौधरी रविवार 31 मई को बाडमेर में स्थानीय कार्यक्रमों में भाग लेने के बाद रात्रि विश्राम बालोतरा में करें

ડીસા મોચીવાસની ત્રણ દિકરીઓ જિલ્લા કલેકટર ને કરી રજુઆત ..

ડીસા મોચીવાસની   ત્રણ દિકરીઓ જિલ્લા કલેકટર ને કરી રજુઆત .. ડીસામાં ડોક્ટરો ની બેદરકારીથી પપ્પા નું મુત્યુ નિપજ્યું હોય ડોક્ટરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથેકરાઈ રજુઆત ... ડીસાના ફરજ માં બેદરકારી દાખવનાર  પૈસાદાર ડોક્ટરો ને વહીવટીતંત્ર  છાવરતુ  હોવાનું કરાઈ રજુઆત .. ત્રણેય દિકરીઓ જિલ્લા કલેકટર શ્રી ને રજુઆત કરી અમોને ન્યાય અપાવવા કરી આજીજી ..  જિલ્લા કલેકટર શ્રી દ્વારા દિકરીઓ ની રજુઆત ના પગલે કસુરવાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીના કર્યા આદેશ .     G Express News Network

થરાદ માંથી માંસ પકડાયું

થરાદ માંથી માંસ પકડાયું બનાસકાંઠા માં લોકડાઉન ના સમયમાં ગેરકાયદેસર માસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે ગાડી, માંસનો જથ્થો અને કસાઈની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.... બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.બનાસકાંઠા ના સરહદી વિસ્તાર થરાદ માંથી પણ મોડી રાતે શંકાસ્પદ ગેરકાયદેસર માંસના જથ્થાની હેરાફેરી થતી હોવાની ઘટના સામે આવી છે જેમાં એક જીપડાલા માં ગેરકાયદેસર માંસનો જથ્થો લઇ જતા હોવાની બાતમી મળતા જ જીવદયાપ્રેમીઓએ પોલીસ અને નગર પાલિકાને જાણ કરી હતી.પોલીસે નગર પાલિકાના સ્ટાફને સાથે રાખી વોચ ગોઠવતા હાઇવે પર એક પિકઅપ ડાલા ને અટકાવી તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ ગેરકાયદેસર માંસનો જથ્થો મળી આવ્યો હતો તેમજ કસાઈના ઘરેથી પણ તપાસ કરતાં કુલ 55 કિલો માંસનો જથ્થો ઝડપાયો હતો પોલીસે બોલેરો જીપડાલુ ,માંસનો જથ્થો અને ચાલક યુસુફખાન સેખ ની અટકાયત કરી છે અને જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..... G express news network

श्रमिकों एवं दुकानदारों मास्क व सेनेटाइजर वितरण किए

श्रमिकों एवं दुकानदारों मास्क व सेनेटाइजर वितरण किए बालोतरा। भारतीय जनता पार्टी व्यवसायिक प्रकोष्ठ प्रदेश सह संयोजक गणपत बांठिया ने महाराणा प्रताप जयंति व ईद के अवसर पर शहरी व ग्रामीण क्षेत्रों में मास्क एवं सेनेटाइजर वितरण किए। गणपत बांठिया सहित कार्यकर्ताओं ने महाराणा प्रताप की प्रतिमा के समक्ष पुष्प अर्पित कर उनकी वीरता एवं बलिदान पर प्रकाश डाला। बांठिया ने कहा कि महाराणा प्रताप कस अदम्य साहस और देशभक्ति के लिए दिए गए उनके बलिदान को युगों-युगों तक याद किया जाएगा। आज भी वीर शिरोमणी महाराणा प्रताप की अमर कहानियों से पीढीयों को प्रेरणा मिलती है। बांठिया ने ईद-उल-फितर के अवसर पर मोमिन भाईयों को ईद की दिली मुबारकबाद दी। बांठिया ने ग्रामीण क्षेत्रों में श्रमिकों व नरेगा में कार्यरत मजदूरों को मास्क व सेनेटाइजर बांटकर ग्रामीणों के मोबाइल में आरोग्य सेतु एप डाउनलोड करवाएं एवं सामाजिक दूरी बनाकर नियमों का पालन करते हुए मजदूरी करने की अपील की। इस दौरान शहर में व्यवसायिक प्रकोष्ठ प्रभारी अरूण सालेचा, कार्यकारिणी सदस्य चांदमल चंडक, मीडिया प्रभारी रोहित पी छाजेड़, बालोतरा संयोजक योग

सिवाना उपखंड अधिकारी प्रमोद सिरवी ने ग्रामीण इलाकों का दौरा किया।

सिवाना में 48 लोगाें को संस्थागत क्वारेटाइन में भेजा - सिवाना उपखंड अधिकारी प्रमोद सिरवी ने ग्रामीण इलाकों का दौरा किया। बाड़मेर,23 मई। सिवाना उपखंड अधिकारी प्रमोद सिरवी ने ग्रामीण क्षेत्रों का दौरान होम क्वारेंटाइन पर चल रहे लोगाें को सत्यापन किया। इस दौरान होम क्वारेंटाइन का उल्लंघन करते पाए जाने पर 48 लोगाें को संस्थागत क्वारेंटाइन में भेजा गया। सिवाना उपखंड अधिकारी प्रमोद सिरवी ने करमावास,भागवा, अर्जियाणा एवं राखी में होम क्वारेंटाइन में चल रहे लोगांे का सत्यापन किया। पिछले दो दिनाें में होम क्वारेंटाइन के निर्देषो की अवहेलना करते पाए जाने पर 48 लोगाें को संस्थागत क्वारेंटाइन में भेजा गया। उपखंड अधिकारी सिरवी ने बताया कि होम क्वारेंटाइन का उल्लंघन करने को गंभीरता से लिया जा रहा है। इसको सुनिष्चित करने के लिए ग्राम स्तरीय समिति के अलावा  प्रशासनिकअधिकारियो की ओर से समय-समय पर निरीक्षण किया जा रहा है।  G Express News Network

कोविड-19 में मनरेगा बनी वरदान,1.65 लाख ग्रामीणों को रोजगार

 कोविड-19 में मनरेगा बनी वरदान,1.65 लाख ग्रामीणों को रोजगार लॉक डाउन में स्थानीय स्तर पर रोजगार मिलने से ग्रामीणों को मिला आर्थिक संबल। बाड़मेर,  जिले में कोविड-19 में ग्रामीणों के लिए महात्मा गांधी नरेगा योजना वरदान साबित हुई है। लॉक डाउन के दौरान स्थानीय स्तर पर 1.65 लाख ग्रामीणांे को रोजगार मिलने से आर्थिक संबल मिला है। इधर,प्रत्येक राजस्व गांव में चार कार्याें के प्रस्ताव एक सप्ताह की अवधि में भिजवाने के निर्देश दिए गए है। बाड़मेर जिले में लॉक डाउन के दौरान निर्माण कार्य गतिविधियां बाधित होने से ग्रामीणों के साथ रोजगार का संकट खड़ा हो गया। वहीं अब तक 50 हजार प्रवासियों का आगमन हुआ है। अधिकतर प्रवासी होम क्वारेंटाइन पूर्ण करने के बाद स्थानीय स्तर पर रोजगार की तलाश में थे। ताकि अपने परिवार का गुजारा आसानी से चला सके। ऐसी विकट स्थिति में महात्मा गांधी नरेगा योजना ने उनको संबल प्रदान किया। मौजूदा समय में बाड़मेर जिले में 1 लाख 65 हजार 177 श्रमिक नियोजित है। सालाना आमतौर पर इन दिनों नियोजित श्रमिकों की तादाद करीब 1.25 तक रहती है। स्थानीय स्तर पर रोजगार मिलने से

બનાસકાંઠાની ન મળી વતનની ભૂમિ અંતે આર્મેનિયામાં શ્વાસ છોડ્યા..

ભૂમિ ચૌધરી 20 દિવસથી હતી જીવલેણ બીમારીમાં.. બનાસકાંઠાની ન મળી વતનની ભૂમિ અંતે આર્મેનિયામાં શ્વાસ છોડ્યા.. અરમેનિયા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે યુવતી જીવલેણ બીમારી થતા  જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી.આ બીમાર યુવતીને એર એમ્બ્યુલન્સથી ભારત લાવવા તેના પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી છે.પંરતુ ભારત આવે તે પહેલા તેનુ મોત નિપજતા પરીવારમાં શોક છવાયો છે.. બનાસકાંઠાના પાલનપુરના વાસણા જગાણા ના વતની અને પાલનપુર માં રહેતી ભૂમિ ચૌધરી બે વર્ષ અગાઉ અભ્યાસ અર્થે વિદેશ અરમેનિયા ગઇ હતી અને ત્યાં મેડિકલ નો અભ્યાસ કરી રહી હતી ત્યારે અચાનક તેને માથામાં દુખાવો થતા સારવાર અર્થે અરમેનિયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી.અને સારવાર દરમ્યાન આ યુવતીને એનસેફાલોમન ઝાઈટીસ એટલે કે મગજમાં સોજો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી યુવતી તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ તેની હાલત વધુ નાજુક બનતા શરીરના અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ ગયેલને યુવતી ગંભીર બીમારીમાં સપડાઈ જતા ત્યાંના તબીબો એ હાથ અધ્ધર કરી દીધા હતા. યુવતી છેલ્લા ૨૦ દિવસ થી હોસ્પિટલમાં દાખલ છે અને હવે ત્રણ દિવસથી વધુ જીવી શકે તેવી સ્થિતિ ન

કોવિડ 19 હોસ્પિટલ ભણસાલીમાં કોરોનામાં ફરજ બજાવતા વોરિયસને વિદાય અપાઈ...

કોવિડ 19 હોસ્પિટલ ભણસાલીમાં કોરોનામાં ફરજ બજાવતા વોરિયસને વિદાય અપાઈ...          કોરોના વાયરસમાં જો કોઈનું અમૂલ્ય અને અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.તે આરોગ્યનો સ્ટાફ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકસેવા સર્વોપરી એજ લક્ષય સાથે કોરોના મહામારીમાં મેદાનમાં લડવા ઉતરેલા તમામ યોદ્ધાને આજે ડીસા ધારાસભ્ય તરફથી સન્માન ભરી વિદાય આપવામાં આવી. ડીસા ભણસાલી હોસ્પિટલમાં કોરોનામાં ફરજ બજાવતા આરોગ્ય વોરિયર્સ ને આજે ડીસા દિપક હોટલમાં એક નાનકડૉ સન્માન રાખી આશરે 14 વોરિયસને સન્માનિત કરવામાં આવ્યા હત.સતત 25 દિવસ પોતાના જીવની ચિતા કર્યો વગર.કોરોનાના ના દર્દીઓને મદદરૂપ બની સેવા કરી તેમની સેવા કરી તેમના આરોગ્યની સતત પરવા કરી જલ્દી સ્વસ્થ કરવા મહેનત કરી રહ્યા છે... આ સેવાની ડીસાના બાહોશ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તરફથી એક સન્માનપત્ર આપી.તેમના તરફથી કરેલી ને સન્માનિત કર્યા હતા...આ વિદાય સમયે  ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ એ જણાવ્યું કે આ તમામ આરોગ્યના કર્મચારીઓને ખૂબ અભિનંદન તેમજ તેમને જે લોકોની સેવા કરી દેશની સેવામાં જે મહત્વનો ભાગ ભજવ્યો છે.તે ખરેખર લાજવાબ છે.વધુમાં જણાવ્યું કે આ ત

દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....

બનાસકાંઠા........પાલનપુર.. દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર..... પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરતા મીડિયાકર્મીઓ સરકાર કે સ્વૈરિછક સંસ્થાઓએ મીડિયાકર્મી પાસે કામ કરાવવું છે પણ નોંધ લેવાતી નથી :- હાલમાં દેશભર માં કોરોના મહામારી એ કહેર મચાવી રાખ્યો છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ઠેર ઠેર જગ્યાએથી લોકો પોતાના ધંધા રોજગાર છોડી પોતાના માદરેવતન વતન ની વાટ પકડી છે ત્યારે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દેશની ચોથી જાગીરી ગણાતા મિડીયા કર્મીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જીવના જોખમે કોરોના સામે લડત લડી મોતની પણ પરવા કર્યો વગર ખડેપગે રહી દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરી ને મિડીયા દ્વારા મોટી નામના પણ મળેલ છે. પરંતુ મિડીયા દ્વારા કોરોના વોરિર્યસૅ તરીકે  કરવામાં આવી રહેલી કામગીરી ને સરકાર કે સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કોઇ જ મહત્વ આપવામાં આવતું નથી. બનાસકાંઠાના અમુક  તાલુકાઓમાં પત્રકારોને સન્માન અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પાલનપુરમાં

लोहार समाज गौरव कोरोना योद्धा पत्रकार का किया सम्मान।

लोहार समाज गौरव कोरोना योद्धा पत्रकार का किया सम्मान। कोरोना वैश्विक महामारी से आज पूरा विश्व प्रभावित है, वही कोरोना यौद्धा हर एक वो कोशिश कर रहे है, जिससे कोरोना को हराया जा सके, चाहे वो पुलिसकर्मी हो, सफाईकर्मी,  चिकित्सा कर्मी,  या पत्रकार हर संभव प्रयास व अपनी सेवाएं दे रहे हैं। समाज गौरव व मूलनिवासी आसोतरा के पत्रकार नीरज बोराणा हाल बनासकांठा जिला में ब्यूरो चीफ पर कार्यरत पिछले 40 दिनों से पत्रकार के तौर पर अपनी सेवाएं दे रहे हैं। इसी के चलते हिंदू युवा संगठन डिसा के  द्वारा उन्हें गुलदस्ता देखकर सम्मानित किया गया। वही हिंदू संगठन द्वारा उनके लगातार खबरों से रूबरू खबरों की लगातार अपडेट को लेकर उनका कार्य आनंदमय है।

૧૫ દિવસ નુ રાશનકિટ આપતા બાબુભાઇ ઠાકોર

આજે રામપુરા ગામ પાસે બિહારીઓ ૪૨ માણસો અહીં રોકાયેલા છે એમને બનાસ ફાર્મર પ્રોડયુસર કંપની દ્વારા  ૧૫ દિવસ નુ રાશનકિટ આપતા બાબુભાઇ ઠાકોર ચોખા.ચણાદાળ.તેલ.ખાડ.ચા.હળદર.મરચુ.મીઠુ.ગોળ. આવી સામાન કિટ આપી